Talati Practice MCQ Part - 3
‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો

વિનોદ જોશી
રાજેન્દ્ર શુક્લ
હર્ષ બ્રહ્મભટ્ટ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પુસ્તક’ કઈ સંજ્ઞા દર્શાવે છે ?

જાતિવાચક
સમૂહવાચક
વ્યક્તિવાચાક
ભાવવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

જી. શંકર કુરૂપ
વિષ્ણુ ડે
ઉમાશંકર જોશી
આશાપૂર્ણાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ?

પ્લેગ
ધનુર
ન્યુમોનિયા
ગાલપચોડીયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP