Talati Practice MCQ Part - 3 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ? અનુચ્છેદ–45 અનુચ્છેદ–40 અનુચ્છેદ–48 અનુચ્છેદ–47 અનુચ્છેદ–45 અનુચ્છેદ–40 અનુચ્છેદ–48 અનુચ્છેદ–47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___ પ્રેમાનંદ નરસિંહરાવ દિવેટિયા નરસિંહ મહેતા ઉમાશંકર જોશી પ્રેમાનંદ નરસિંહરાવ દિવેટિયા નરસિંહ મહેતા ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શાંઘાઈ કો. ઓપરેશનનું વડું મથક કયાં આવેલું છે ? કોબોડિયા મોંગોલિયા તુર્કી બેઈજિંગ કોબોડિયા મોંગોલિયા તુર્કી બેઈજિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ત્રણ સંખ્યાનો સરાસરી 7 છે. એક ચોથી સંખ્યા જોડતા સરાસરી 8 થઈ જાય તો ચોથી સંખ્યા કઈ હશે ? 11 15 7 9 11 15 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ? 25% 52% 12% 20% 25% 52% 12% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં ગણદેવીનું શું વખણાય છે ? શેરડી મિઠાઈ ગોળ ખાંડ શેરડી મિઠાઈ ગોળ ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP