Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–48
અનુચ્છેદ–45
અનુચ્છેદ–47
અનુચ્છેદ–40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

સંસદ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1956
ઈ.સ. 1961
ઈ.સ. 1951
ઈ.સ. 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?

સમવર્તી યાદી
રાજ્યયાદી
કેન્દ્રયાદી
રાષ્ટ્રપતિ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દહેગામ’ કયા જિલ્લામાં આવેલ છે ?

બોટાદ
સુરેન્દ્રનગર
અમદાવાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP