Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–45
અનુચ્છેદ–48
અનુચ્છેદ–40
અનુચ્છેદ–47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ધીંગા મસ્તી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

જયંત પાઠક
હરિન્દ્ર દવે
મકરંદ દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું’ – છંદ ઓળખાવો.

વસંતતિલકા
હરિગીત
મનહર
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
કોઈ નહીં
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એલિફન્ટાની ગુફાને સ્થાનિક લોકો શું કહે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પાડવલેની ગુફા
મોન્ટપેરીર
ધારાપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP