Talati Practice MCQ Part - 3
‘સુકાની’ કયા કવિની રચના છે ?

સોમસુંદર સૂરિ
ચંદ્રશંકર બુચ
સુમન શાહ
મૂળશંકર મૂલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી પ્રીતમની કઈ કૃતિ નથી ?

સરસગીતા
જ્ઞાન ગીતા
ગુરુ મહિમા
શિવપુરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

દર્શન આંદોલન
જ્ઞાન આંદોલન
ધર્મ આંદોલન
ભક્તિ આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતના વકીલો દ્વારા ‘ગુજરાત સભા’ની સ્થાપના કોણે કરી ?

ઈ.સ. 1902
ઈ.સ. 1908
ઈ.સ. 1884
ઈ.સ. 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : ડોક્ટરની ના છતાં તેણે પાંચ ગુલાબજાંબુ ખાધા.

પાંચ
ના
ગુલાબજાંબુ
છતાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP