Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ?

અખોવન
આપઘાત
અલ્લાબેલી
બધા સાચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ?

બોટાદકર
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઈનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે ?

કમલ દુરાની
મહેશ મકવાણા
ચંદ્રેશ મહેતા
યોગેશ ચંદ્રહસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

જી. શંકર કુરૂપ
આશાપૂર્ણાદેવી
વિષ્ણુ ડે
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કઈ જગ્યાએ પાંચ સફાઈ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર માન્યો હતો ?

પ્રયાગરાજ
ગોરખપુર
અયોધ્યા
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયું ઉદાહરણ ઉપપદ સમાસનું નથી તે જણાવો.

યોજક
ધુરંધર
ત્રણેય સાચા
હળધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP