ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 9મો બંધારણીય સુધારો 1958 7મો બંધારણીય સુધારો 1956 3જો બંધારણીય સુધારો 1952 10મો બંધારણીય સુધારો 1957 9મો બંધારણીય સુધારો 1958 7મો બંધારણીય સુધારો 1956 3જો બંધારણીય સુધારો 1952 10મો બંધારણીય સુધારો 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ? માહિતી કમિશ્નર કલેકટર એપેલેટ અધિકારી માહિતી અધિકારી માહિતી કમિશ્નર કલેકટર એપેલેટ અધિકારી માહિતી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ? ફક્ત સર્વોચ્ચ અદાલતમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ નિમણૂક કોણ કરે છે ? રાજ્ય સરકાર રાજ્યપાલશ્રી ડી.જી.પી. હાઇકોર્ટ રાજ્ય સરકાર રાજ્યપાલશ્રી ડી.જી.પી. હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ? માન. રાષ્ટ્રપતિ માન.RBIના ગવર્નર માન.વડાપ્રધાન માન.નાણામંત્રી માન. રાષ્ટ્રપતિ માન.RBIના ગવર્નર માન.વડાપ્રધાન માન.નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ? ડો. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટબેટન વાઈસરોય લોર્ડ ઈર્વિન પંડિત જવાહરલાલ નહેરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટબેટન વાઈસરોય લોર્ડ ઈર્વિન પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP