ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 3જો બંધારણીય સુધારો 1952 7મો બંધારણીય સુધારો 1956 9મો બંધારણીય સુધારો 1958 10મો બંધારણીય સુધારો 1957 3જો બંધારણીય સુધારો 1952 7મો બંધારણીય સુધારો 1956 9મો બંધારણીય સુધારો 1958 10મો બંધારણીય સુધારો 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ? વડાપ્રધાન મુખ્યમંત્રી મુખ્ય ચૂંટણી કમિશનર ચીફ જસ્ટીસ વડાપ્રધાન મુખ્યમંત્રી મુખ્ય ચૂંટણી કમિશનર ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 5 4 6 8 5 4 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા ? 389 391 380 390 389 391 380 390 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથિવિધ કોના દ્વારા કરાવવામાં આવે છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... સામાન્ય સતા છે. નાણાંકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. નાણાંકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ધારાકીય સતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP