ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___?

1 જાન્યુઆરી 1949 પછી થયો હોય
26 જાન્યુઆરી 1997 પછી થયો હોય
15 ઓગસ્ટ 1947 પછી થયો હોય
26 જાન્યુઆરી 1950 પછી થયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
લોકશાહીના રક્ષણ માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લશ્કરના જવાનો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-14થી18
અનુચ્છેદ-5થી11
અનુચ્છેદ-51(અ)
અનુચ્છેદ-36થી51

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ?

રાષ્ટ્રપતિ
ચેરમેન
પ્રધાનમંત્રી
લોકસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP