ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? પાંચ વર્ષ સાત વર્ષ છ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ છ વર્ષ ચાર વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ? નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ? ત્રણ છ ચાર પાંચ ત્રણ છ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ ધારાશાસ્ત્રી સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ ધારાશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે ? મૂળભૂત અધિકારોમાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં સંઘના ન્યાયતંત્રમાં મૂળભૂત ફરજોમાં મૂળભૂત અધિકારોમાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં સંઘના ન્યાયતંત્રમાં મૂળભૂત ફરજોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઇ બાબત બંધબેસતી નથી ? રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP