Talati Practice MCQ Part - 4
"ખરાં ઈલ્મી ખરાં શૂરાં"નું બિરૂદ ક્યાં સર્જકોને મળેલું છે ?

નરસિંહ – દયારામ
દલપતરામ – મિરા
શામળ – દયારામ
નરસિંહ - મિરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“નિરક્ષર” શબ્દની સંધી છૂટી પાડો.

નિઃ + રક્ષર
નિ: + અક્ષર
નિર + ક્ષર
નિઃ + કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
1907 સુરત INC અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

સુરેન્દ્રનાથ બેનરજી
મદનમોહન માલવિયા
દાદાભાઈ નવરોજી
રાસબિહારી ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP