Talati Practice MCQ Part - 4 જૈન તીર્થંકર ઋષભદેવનું પ્રતીક શું હતું ? કમળ આખલો ઘોડો સાપ કમળ આખલો ઘોડો સાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ? પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Excelમાં કેટલા ટકા ઝૂમ થઈ શકે છે ? 400% 1200% 800% 500% 400% 1200% 800% 500% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાનાર્થી શબ્દ :– ચંચુસૂચી ભુલભરેલ લખાણ એક પંખી ખરાબ અક્ષર સુદ્રઢ લખાણ ભુલભરેલ લખાણ એક પંખી ખરાબ અક્ષર સુદ્રઢ લખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નાટ્યશાસ્ત્ર પર મહાગ્રંથ કોણે રચ્યો છે ? પતંજલિ ભરત મુની કણાદ ચરક પતંજલિ ભરત મુની કણાદ ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતમાં અત્યાર સુધીમાં કેટલી પંચવર્ષીય યોજના અમલી થઈ છે ? 9 10 11 12 9 10 11 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP