Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

પ્રેમાનંદ
દયારામ
અખો
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાનાર્થી શબ્દ :– ચંચુસૂચી

ભુલભરેલ લખાણ
એક પંખી
ખરાબ અક્ષર
સુદ્રઢ લખાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP