Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

કલાપી
ક.મા.મુનશી
બ.ક.ઠાકોર
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો.

મારા વડે પત્ર લખાય છે
મેં પત્ર લખાવ્યો
હું પત્ર લખું છું
મને પત્ર લખ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

વડાપ્રધાન
મુખ્યમંત્રી
મુખ્ય ચૂંટણી કમિશ્નર
ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1956
ઈ.સ. 1947
ઈ.સ. 1951
ઈ.સ. 1961

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP