Talati Practice MCQ Part - 4
મહમુદ બેગડાએ દ્વારકાનું નામ શું રાખ્યું ?

મહમ્મદાબાદ
મુસ્તુફાબાદ
ફિરદોષ
મુસ્તુફાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

ચં.ચી. મહેતા
રઘુવીર ચૌધરી
ક.મુનશી
કિશનસિહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આલ્ફેડ જૂના સ્કૂટરને રૂ. 4700માં ખરીદે છે. અને રૂ. 800 તેને રીપેર કરાવવામાં નાખે છે. જો તે સ્કૂટર રૂ. 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય ?

10%
4(4/7)%
5(5/11)%
12%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

55
50
52
54

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

ઉમાશંકર જોષી
સુન્દરમ્
કાકાસાહેબ કાલેલકર
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

મેલેરિયા
થેલેસેમીયા
ન્યૂમોનિયા
કમળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP