Talati Practice MCQ Part - 4 મહમુદ બેગડાએ દ્વારકાનું નામ શું રાખ્યું ? મહમ્મદાબાદ મુસ્તુફાબાદ ફિરદોષ મુસ્તુફાનગર મહમ્મદાબાદ મુસ્તુફાબાદ ફિરદોષ મુસ્તુફાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ? ચં.ચી. મહેતા રઘુવીર ચૌધરી ક.મુનશી કિશનસિહ ચાવડા ચં.ચી. મહેતા રઘુવીર ચૌધરી ક.મુનશી કિશનસિહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 આલ્ફેડ જૂના સ્કૂટરને રૂ. 4700માં ખરીદે છે. અને રૂ. 800 તેને રીપેર કરાવવામાં નાખે છે. જો તે સ્કૂટર રૂ. 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય ? 10% 4(4/7)% 5(5/11)% 12% 10% 4(4/7)% 5(5/11)% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 55 50 52 54 55 50 52 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ? ઉમાશંકર જોષી સુન્દરમ્ કાકાસાહેબ કાલેલકર ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી સુન્દરમ્ કાકાસાહેબ કાલેલકર ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ? મેલેરિયા થેલેસેમીયા ન્યૂમોનિયા કમળો મેલેરિયા થેલેસેમીયા ન્યૂમોનિયા કમળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP