Talati Practice MCQ Part - 3 ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ કયું છે ? સત્યમ દર્શક સ્નેહરશ્મિ સુન્દરમ સત્યમ દર્શક સ્નેહરશ્મિ સુન્દરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ રમેશ પારેખ લાભશંકર ઠાકર ચિનુ મોદી પન્નાલાલ પટેલ રમેશ પારેખ લાભશંકર ઠાકર ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા શહેર ખાતે વિક્ટોરીયા મેમોરીયલ આવેલું છે ? મુંબઈ ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્માદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થાન હતું ? કચ્છ પાટણ ચાંપાનેર અમદાવાદ કચ્છ પાટણ ચાંપાનેર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 3 π/2 = ? 180° 240° 270° 300° 180° 240° 270° 300° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શ્વેતાંબર, મહાત્મા, ઘનશ્યામ – કયો સમાસ છે ? તત્પુરુષ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP