Talati Practice MCQ Part - 3
ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ કયું છે ?

દર્શક
સ્નેહરશ્મિ
સુન્દરમ
સત્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે ?

નામયોગી
વિભક્તિ
સંયોજક
અનુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મહેનતનું ફળ મળતા હેમાંગને જીવવામાં રસ પડ્યો. :– વર્તમાન કૃદંત ઓળખાવો.

મળતા
જીવવામાં
પડ્યો
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ?

સિધ્ધરાજ
મૂળરાજ
કર્ણદેવ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

નર્મદ
નરસિંહ મહેતા
અસાઈત ઠાકર
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP