ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ?

અનુચ્છેદ-27
અનુચ્છેદ-26
અનુચ્છેદ-24
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં "મૂળભૂત અધિકારો"નું તત્વ કયા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે ?

અમેરિકા
ઓસ્ટ્રેલિયા
ઇંગ્લેન્ડ
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ?

કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે.
રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે.
રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

નટવરલાલ શાહ
કુંદનલાલ ધોળકીયા
મનુભાઈ પાલખીવાલા
શશીકાંત લાખાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP