ભારતનું બંધારણ (Constitution Of India) 'મોબ લીન્ચિંગ' વિશે નીચેનામાંથી કયું/ કયા વિધાન / વિધાનો સાચાં છે ? મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. આપેલ તમામ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. આપેલ તમામ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે ? 109 (3) 109 (1) 109 (2) 107 (1) 109 (3) 109 (1) 109 (2) 107 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 331 આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 331 આર્ટિકલ – 330 (બ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ? અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ન્યાયાલયમાં નિમણૂંક માટે અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ન્યાયાલયમાં નિમણૂંક માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 74મો બંધારણીય સુધારો 73મો બંધારણીય સુધારો આયોજન પંચની માર્ગ રેખાઓ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 74મો બંધારણીય સુધારો 73મો બંધારણીય સુધારો આયોજન પંચની માર્ગ રેખાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP