ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ?

અનુચ્છેદ 8-11
અનુચ્છેદ 25-28
અનુચ્છેદ 45-48
અનુચ્છેદ 14-19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યકિત ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 5
આર્ટિકલ - 2
આર્ટિકલ - 7
આર્ટિકલ - 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ-IV
પરિશિષ્ટ-VIII
પરિશિષ્ટ-III
પરિશિષ્ટ-VII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 3 અને 4
શિડ્યુલ 2 અને 3
શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ?

તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય
તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય.
તે એન.આર. જી. હોવા જોઈએ.
તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP