Talati Practice MCQ Part - 4
પાદરના તીરથ કોની કૃતિ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
જયંતિ દલાલ
ગૌરીશંકર જોષી
નરસિંહ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ રૂઢીપ્રયોગોનો અર્થ જણાવો.
"કંધોતર ઉઠી જવા"

કામ પુરૂ થઈ જવું
છાતી બેસી જવી
દીકરા ગુજરી જવા
શિક્ષા કરાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

ભજન - તુલસીદાસ
પ્રભાતિયા - નરસિંહ મહેતા
ગરબી - દયારામ
છપ્પા - અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ?

10%
9%
8%
11%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP