Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજોની કઠિનતા
પદાર્થની તેજસ્વીતા
ખનિજની સ્થિતિસ્થાપક
પ્રવાહી સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દની સંજ્ઞા જણાવો.
વિદ્યાર્થીઓ મેદાનમાં રમતાં હતાં"

ભાવવાચક
વ્યક્તિવાચક
દ્રવ્યવાચક
જાતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP