Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક
સ્વામી સચ્ચિદાનંદ
જલારામ બાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-6 વર્ષ
0-1 વર્ષ
0-12 વર્ષ
0-5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કોની પ્રેરણાથી મહાગુજરાત સમિતીની સ્થાપના કરવામાં આવી ?

હિંમતલાલ
ભાયલાલભાઈ
ઇન્દુલાલ
સર પુરુષોત્તમદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સત્યાગ્રહનો વિરુદ્ધાર્થી શબ્દ કયો?

માયાગ્રહ
હઠાગ્રહ
દુરાગ્રહ
અસ્તયાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP