Talati Practice MCQ Part - 4
બટેટાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જીલ્લામાં થાય છે ?

સાબરકાંઠા
અરવલ્લી
બનાસકાંઠા
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

ન્હાનાલાલ
રાજેન્દ્રશાહ
નર્મદા
પ્રીતમદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP