Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

પૃથ્વી
હરિગીત
મંદાક્રાતા
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ઉપગુપ્ત
રાધાગુપ્ત
ખલ્લાટક
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા શ્રી મોહનલાલ પટેલના પુસ્તકનું નામ જણાવો.

ઝાકળમાં સૂરજ ઊગે
આઠમું પાતાળ
સાતમો કોઠો
ત્રેપનમી બાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP