Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ
બળવંતરાય મહેતા
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-51(ક)
અનુચ્છેદ-341
અનુચ્છેદ-25
અનુચ્છેદ-17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
Find the correct sentence.

Gandhiji was the most great Indian leader.
Gandhiji was the greater Indian leader.
Gandhiji was the more gretest Indian leader.
Gandhiji was the greater Indian leader of all.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
2² × 3³ × 5⁵, 2³ × 3² × 5² × 7 અને 2⁴ × 3⁴ × 5 × 7² × 11 નો ગુ.સા.અ. શોધો

2² × 3² × 5
2² × 3² × 5 x 7 x 11
2⁴ × 3⁹ × 55
2² × 3² × 5⁵ x 7 x 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ?

સરદાર પટેલ
મેડમ કામા
રહેમત અલી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% ખોટ
4% ખોટ
1.1% નો
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP