Talati Practice MCQ Part - 5
નીલ આર્મસ્ટ્રોંગે ક્યા વાનને લઈને ચંદ્રની ધરતી પર સૌપ્રથમ ઉતરાણ કર્યું ?

સ્પુટનિક - 1
જેલસ્ટાર -2
એપોલો - 11
ટેલસ્ટાર – 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

ચાવડા
રાષ્ટ્રકૂટો
સોલંકી
વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોલંકીવંશનો છેલ્લો રાજા જણાવો.

કુમારપાળ
અજયપાળ
મુળરાજ -૨
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP