Talati Practice MCQ Part - 5
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
દલપતરામ
દયારામ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દુહાના દ્વીલક્ષણો જણાવો.

લાઘવ – ચોટ
લય – ચોટ
લાધવ – ગુરુતા
ભાવ - ચોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

રતનજી ભટ્ટ
મણિશંકર ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
મણિલાલ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ધાર્યા કરતાં ઉઘુ થવું
ગળ્યા પાણીથી સ્નાન કરવું
છેતરાવું
ધંધામાં ફાયદો થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP