Talati Practice MCQ Part - 5
'કોઈનો લાડકવાયો'ના રચયિતા કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
નર્મદ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ ક્યા દેશી રજવાડાનું વિલીનીકરણ થયું ?

ગોંડલ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં પાકિસ્તાનના 23મા વડાપ્રધાન કોણ બન્યા ?

ઈમરાન ખાન
આપેલ પૈકી કોઈ નહીં
શહબાજ શરીફ
શાહનવાજ શરીફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

720 ગુણ
420 ગુણ
500 ગુણ
600 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP