Talati Practice MCQ Part - 5 વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા ખૂણાઓનાં માપનો સરવાળો ___ થાય છે ? 45 90 360 180 45 90 360 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર કરશનદાસ માણેક ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર કરશનદાસ માણેક ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પાલીતાણા જૈન દેરાસરની સંખ્યા કેટલી છે ? 862 896 863 865 862 896 863 865 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ભારતની સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનું વડું મથક કયું છે ? નાગપુર આપેલ પૈકી એક પણ નહીં મુંબઈ દિલ્હી નાગપુર આપેલ પૈકી એક પણ નહીં મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ? રૂ.280 રૂ.290 રૂ.260 રૂ.400 રૂ.280 રૂ.290 રૂ.260 રૂ.400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 24, 36 અને 40 નો લ.સા.અ. શોધો ? 340 400 240 360 340 400 240 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP