Talati Practice MCQ Part - 5
જ્યુથિકા, ત્રિઅંકી નાટકના રચયિતા કોણ છે ?

મણિલાલ પટેલ
જયંતીલાલ ગોહિલ
જ્યોતિન્દ્ર દવે
બક્ષીબાબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
6 માણસો જે સમયમાં 120 બોક્સ બનાવે તો તેટલા જ સમયમાં 200 બોક્સ બનાવવા કેટલા માણસોની જરૂર પડે છે ?

14
8
10
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! રહો દિલે તું મૂર્તિમંત’ કયા કવિની જાણીતી પંક્તિ છે ?

બિસ્મિલ
જયંતી દલાલ
ચં. ચી. મહેતા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોમાલાલ શાહ કયા કાર્યક્ષેત્ર સાથે સંકળયેલા છે ?

ઉદ્યોગપતિ
ચિત્રકલા
પુરાતત્વ
નાટ્યકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP