Talati Practice MCQ Part - 5
‘એક સાંજની મુલાકાત', 'ચતુશ્રવા' જેવી નવલકથાના રચયિતા કોણ છે ?

ક.મા.મુનશી
રા.વિ.પાઠક
અમૃતલાલ વેગડ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ સંઘયાદીમાં કરવામાં આવ્યો છે ?

આરોગ્ય
ખેતીવાડી
જંગલ
રેલવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"અમે પોતે આમંત્રણ આપ્યું" સર્વનામ ઓળખાવો.

સ્વવાચક
દર્શકવાચક
પ્રશ્નવાચક
સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહીસાગરનું મુખ્ય મથક કયું છે ?

લુણાવાડા
વીરપુર
કડાણા
બાલાસિનોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP