Talati Practice MCQ Part - 5
‘એક સાંજની મુલાકાત', 'ચતુશ્રવા' જેવી નવલકથાના રચયિતા કોણ છે ?

ક.મા.મુનશી
ચંદ્રકાંત બક્ષી
અમૃતલાલ વેગડ
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે ?

સાપુતારાથી દ્વારકા
વલસાડથી ભૂજ
કંડલાથી સાપુતારા
ભૂજથી દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નિબંધ
નવલિકા
નવલકથા
કાવ્યસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ?

ઉષા–સંધ્યા
યાત્રા
ધ્વનિ
યુગવંદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP