Talati Practice MCQ Part - 5
ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

હિતેન્દ્ર દેસાઈ
ધનશ્યામ ઓઝા
જીવરાજ મહેતા
ચીમન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

નરસિંહ મહેતા
મણિલાલ દ્વિવેદી
દયારામ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

દલપતરામ
ન્હાનાલાલ
નરસિંહ મહેતા
કવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP