Talati Practice MCQ Part - 5
કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડોએ ક્યા વાર્તાસંગ્રહમાંથી લેવાયેલ છે ?

કમળપૂજા
થોડા ઓઠા
મરણટીપ
જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયો પર્વત હિંદુ, મુસ્લિમ અને જૈન લોકો માટે તીર્થધામ છે ?

શેત્રુંજય
આબુ
ગિરનાર
ગબ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
6 માણસો જે સમયમાં 120 બોક્સ બનાવે તો તેટલા જ સમયમાં 200 બોક્સ બનાવવા કેટલા માણસોની જરૂર પડે છે ?

10
8
14
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP