Talati Practice MCQ Part - 5
કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડોએ ક્યા વાર્તાસંગ્રહમાંથી લેવાયેલ છે ?

કમળપૂજા
થોડા ઓઠા
મરણટીપ
જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હિંદુ-મુસ્લિમનું પવિત્ર યાત્રાધામ.

અયોધ્યા
મથુરા
સોમનાથ
હાજીપીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જીવ નામનો જાણીતો વાર્તાસંગ્રહ ક્યા કવિનો છે ?

રતિલાલ બરોસારગ
પુરુરાજ જોશી
જયંતીલાલ ગોહેલ
મણિલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

200
250
400
300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP