ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના દિયર માટે
ભગવાન શંકર માટે
નાયિકાના નણદોઈ માટે
નાયિકાના પતિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
કવિ સુન્દરમ્
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP