ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ પ્રજારામ રાવલ ભાનુશંકર વ્યાસ ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ પ્રજારામ રાવલ ભાનુશંકર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજર ભાષા" શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ? ભાલણ પરમાનંદ અખો પદ્મનાભ ભાલણ પરમાનંદ અખો પદ્મનાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી દિગીશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? રમેશ પારેખ અનિલ જોષી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ અનિલ જોષી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? નવુ લોહી નગદ નારાયણ સુરભિ કાન્તા નવુ લોહી નગદ નારાયણ સુરભિ કાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP