ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ભાનુશંકર વ્યાસ હરિશ્ચંદ્ર ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રજારામ રાવલ ભાનુશંકર વ્યાસ હરિશ્ચંદ્ર ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રજારામ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ? સૌભાગ્યસુંદરી સ્વર્ગસુંદરી વીણાવેલી રૂપસુંદરી સૌભાગ્યસુંદરી સ્વર્ગસુંદરી વીણાવેલી રૂપસુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ આપો. મોળો ભાભો પૂર્વરાગ અમૃતા કથાત્રયી મોળો ભાભો પૂર્વરાગ અમૃતા કથાત્રયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? રા.વિ.પાઠક કુતુબ આઝાદ જલન માતરી વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક કુતુબ આઝાદ જલન માતરી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ? સુરેશ મહેતાને નંદુલાલ મહેતાને શૈલેષ મહેતાને ગૌરાંગ મહેતાને સુરેશ મહેતાને નંદુલાલ મહેતાને શૈલેષ મહેતાને ગૌરાંગ મહેતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP