કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે શ્રી રાજા રામ મોહનરાયની કેટલામી જન્મજંયતિ પર તેમની યાદમાં ચાલનારા એક વર્ષીય ઉત્સવના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું હતું ?

225મી
275મી
280મી
250મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે.

ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા
ગુરુ અર્જુનદેવની યાદમાં
10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતના પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન-ઈંધણ ધરાવતા ઈલેક્ટ્રિક જહાજોનું નિર્માણ કઈ કંપની કરશે ?

હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.
કોચીન શિપયાર્ડ લિ.
મઝગાંવ ડોક લિ.
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP