Loading [Contrib]/a11y/accessibility-menu.js

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

આઠ વર્ષ
દસ વર્ષ
નવ વર્ષ
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

ખાનગી દસ્તાવેજ
અમાન્ય દસ્તાવેજ
સાર્વજનિક દસ્તાવેજ
નકલી દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP