ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?

દસ વર્ષ
આઠ વર્ષ
નવ વર્ષ
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ?

મૅજિસ્ટ્રેટની હાજરીમાં
ફરિયાદ કર્તાની હાજરીમાં
ડી.જી.પીની હાજરીમાં
પ્રતિપક્ષીની હાજરીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

દસ વર્ષ
આઠ વર્ષ
નવ વર્ષ
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

દ્વિતીયક પુરાવો
પ્રાથમિક પુરાવો
ખાનગી પુરાવો
અમાન્ય પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP