Talati Practice MCQ Part - 6 ભાષાના આધારે રાજ્યની રચના કરવા રાજ્ય પુનર્ગઠન પંચની રચના ક્યારે થઈ ? 1950 1951 1956 1953 1950 1951 1956 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 At present, a canal ___ by the government for irrigation. was built is being built will be built is building was built is being built will be built is building ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક વેપારી 20%ના વળતરે રૂા. 600ની કિંમતની એક એવી અમુક સાડીઓ લાવે છે અને દરેક સાડી રૂા. 520માં વેચે છે, તો તેને સાડીદીઠ કેટલા રૂપિયા નફો થશે ? 40 60 80 20 40 60 80 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Yesterday was a holiday. Optative Imperative Declarative Interrogative Optative Imperative Declarative Interrogative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' પરિણામવાચક શરતવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક પરિણામવાચક શરતવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP