Talati Practice MCQ Part - 6
અર્જુન ઍવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ છે ?

જયવીર પરમાર
સિદ્ધાર્થ દેસાઈ
સુધીર પરબ
ભાર્ગવ મોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના અશોક તરીકે કયો રાજા જાણીતો છે ?

સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
રાજા સંપ્રતિ
વિશળદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ?

18%
24%
12%
6%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

પી.સી. મહાલનોબિસ
દાદાભાઈ નવરોજી
ગાંધીજી
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP