Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

પદ
એકાંકી
નિબંધ
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ?

આલ્ફા સાઈફર મેથ્રિન
ડી.ડી.ટી.
ડેલ્ટામેથ્રિન
મેલીથિયોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ખૂંદી તો પ્રથમી ખમે.......' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો.

ખોળો
પહેલું
જમીન
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP