Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો. સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો. શરતવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Translate the sentence into English. “રામચરિત માનસ તુલસીદાસ દ્વારા રચાયું છે.” The Ramcharitmanas will be written by Tulsidas. The Tulsidas was written The Ramcharitmanas. The Ramcharitmanas are written by Tulsidas. The Ramcharitmanas was written by Tulsidas. The Ramcharitmanas will be written by Tulsidas. The Tulsidas was written The Ramcharitmanas. The Ramcharitmanas are written by Tulsidas. The Ramcharitmanas was written by Tulsidas. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ? સરસ્વતી ઋઝુપાલિકા નદી નિરંજના યમુના સરસ્વતી ઋઝુપાલિકા નદી નિરંજના યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 5000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા. ___ થાય. 1355 1096 1655 1755 1355 1096 1655 1755 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 10 મીટર 38 મીટર 24 મીટર 28 મીટર 10 મીટર 38 મીટર 24 મીટર 28 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સાંકેતિક ભાષામાં જો BAT = 23 હોય અને CAT = 24 હોય તો તેમાં BALL = ? કહેવાય. 28 27 32 120 28 27 32 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP