Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

દલપતરામ
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ?

સહસ્રલિંગ સરોવર
મુનસર તળાવ
મલાવ તળાવ
ચંદ્રાસર તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
વિન્સ્ટન ચર્ચિલ
વેલેન્ટાઈન ચિરોલ
લૉર્ડ નોર્થબ્રુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP