Talati Practice MCQ Part - 6 ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ? ઝવેરચંદ મેઘાણી નર્મદ દલપતરામ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી નર્મદ દલપતરામ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ? ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા વલ્લભાચાર્ય મીરાંબાઈ ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા વલ્લભાચાર્ય મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. ગોપાળદાસની હવેલી હિન્દુ અનાથ આશ્રમ મોહનલાલ પંડ્યાનું મકાન સંતરામ મંદિર ગોપાળદાસની હવેલી હિન્દુ અનાથ આશ્રમ મોહનલાલ પંડ્યાનું મકાન સંતરામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં PESA Actનો અમલ કયા વર્ષે થયો ? 1998 1995 1996 2000 1998 1995 1996 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રમીલા ઘરમાં છે.'- રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. દ્વિતીયા સપ્તમી ચતુર્થી ષષ્ઠી દ્વિતીયા સપ્તમી ચતુર્થી ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ? તાલુકા વિકાસ અધિકારી રાજ્ય સરકાર ગ્રામ પંચાયત કલેકટર તાલુકા વિકાસ અધિકારી રાજ્ય સરકાર ગ્રામ પંચાયત કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP