Talati Practice MCQ Part - 6
અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

ડોબરેનરે
મેન્ડેલીફે
ન્યુલેન્ડ
ડાલ્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993ની કઈ કલમમાં ગ્રામસભા અંગેનો ઉલ્લેખ છે ?

કલમ 1
કલમ 2
કલમ 3
કલમ 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP