સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?

કનૈયાલાલ મુનશી
એદલજી ડોસાભાઇ
ગોર્વધનરામ ત્રિપાઠી
રમણભાઇ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ?

ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
આપેલ તમામ
બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)
નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

નરસિંહ મહેતા
મોહનદાસ કરમચંદ ગાંઘી
ઝવેરચંદ મેઘાણી
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

મૂળરાજ બીજો
ભીમદેવ બીજો
અજયપાલ
કુમારપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

સૂત્રકૃતાંગ
બૃહદકલ્પસૂત્ર
થેરીગાથા
આચારાંગ સૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP