ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? ત્રિભુવનપાળે વિમલમંત્રીએ સિદ્ધરાજ જયસિંહે મીનળ દેવીએ ત્રિભુવનપાળે વિમલમંત્રીએ સિદ્ધરાજ જયસિંહે મીનળ દેવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? ત્રિપિટક દિગંબરાગમ શ્વેનાગમ આગમ ત્રિપિટક દિગંબરાગમ શ્વેનાગમ આગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? જામનગર બરોડા ભાવનગર જુનાગઢ જામનગર બરોડા ભાવનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેરમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં 1942ની 8મી ઑગસ્ટે હિંદ છોડોનો ઠરાવ પસાર થયો ? કલકત્તા સુરત મુંબઈ અમદાવાદ કલકત્તા સુરત મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? સંજાણ સુરત ખંભાત ભરૂચ સંજાણ સુરત ખંભાત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1944માં બહાઈઓની આધ્યાત્મિક સભાની સ્થાપના કયાં થઈ ? વડોદરા નવસારી અમદાવાદ સુરત વડોદરા નવસારી અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP