Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

ચૌધરીચરણ સિંહ
આપેલ પૈકી એક પણ નહીં
પી.વી. નરસિંહરાવ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

વડાપ્રધાન
મુખ્ય ચૂંટણી કમિશ્નર
ચીફ જસ્ટીસ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે દર્શાવેલા કયા વિકલ્પમાં ચડતા ક્રમમાં સંમેય સંખ્યાઓ છે ?

2/5, 3/2, 1/3, 4/7, 5/6, 6/7
1/3, 2/3, 3/5, 4/4, 5/6, 7/6
1/3, 2/5, 3/5, 4/7, 5/6, 6/7
1/3, 2/5, 4/7, 3/5, 5/6, 6/7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 2.80 નો તફાવત પડતો હોય તો તે રકમ ___ હશે

10000
8000
9600
9680

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

પન્નાલાલ પટેલ
સુંદરમ
કલાપી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP