Talati Practice MCQ Part - 8
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

મીરઝા અબ્દુલ રહીમખાન
કુલીજખાન
શિહાબુદ્દિન અહમદખાન
મીરઝા અઝીઝ કોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્થાનિક સ્વરાજનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લોર્ડ મેયો
લોર્ડ વેલેસ્લી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
P એ Qનો ભાઈ છે. R એ Qની બહેન છે અને S એ Rના પિતા છે. તો Sનો Q સાથે શું સંબંધ છે ?

પૌત્રી
પૌત્ર
પુત્રી કે પુત્ર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ?

અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996
પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997
અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997
પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP