Talati Practice MCQ Part - 8 ‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? કૃતધ્ન ઉપકૃત પરોપકારી કૃતજ્ઞ કૃતધ્ન ઉપકૃત પરોપકારી કૃતજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ? તુંગભદ્રા ગોદાવરી ક્રિષ્ણા નર્મદા તુંગભદ્રા ગોદાવરી ક્રિષ્ણા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘રસિકવલ્લભ’ ક્યા કવિની કૃતિ છે ? ભોજો પ્રેમાનંદ શામળ દયારામ ભોજો પ્રેમાનંદ શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીને પાંચમા ધોરણમાં કેટલા રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ મળતી હતી ? બે રૂપિયા ચાર રૂપિયા બાર રૂપિયા દસ રૂપિયા બે રૂપિયા ચાર રૂપિયા બાર રૂપિયા દસ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP