Talati Practice MCQ Part - 8 વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે ? કેરોલસ લિનિયસ રોબર્ટ વ્હિટેકર કાર્લ વ્યૂઝ અર્ન્સ્ટહેકલ કેરોલસ લિનિયસ રોબર્ટ વ્હિટેકર કાર્લ વ્યૂઝ અર્ન્સ્ટહેકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 6% લેખે રૂા.6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા. ___ 741.60 381.60 360 6381.60 741.60 381.60 360 6381.60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? જક્ષણી ચક્ષુ:શ્રવા છકડો ટાઈમટેબલ જક્ષણી ચક્ષુ:શ્રવા છકડો ટાઈમટેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 A, B, C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ? 12 16 14 10 12 16 14 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? રામાયણ કથોપનિષદ મહાભારત ભગવત ગીતા રામાયણ કથોપનિષદ મહાભારત ભગવત ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP