Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ઉમાશંકર જોશી
શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ધારો કે A એ Cનો પુત્ર છે. C અને Q સગી બહેનો છે. Z એ Qની માતા છે. P એ Zનો પુત્ર છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો થાય ?

C અને P બંને બહેનો છે.
P અને A બંને પિતરાઈ છે.
Q એ Aના દાદી છે
P એ Aના મામા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ?

દિલ્હી
મુંબઈ
મદ્રાસ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ?

18,નવેમ્બર
10,ઓગષ્ટ
10,માર્ચ
22,સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP