Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઈન્દુલાલ યાજ્ઞિક ઉમાશંકર જોશી શામળદાસ ગાંધી ઝવેરચંદ મેઘાણી ઈન્દુલાલ યાજ્ઞિક ઉમાશંકર જોશી શામળદાસ ગાંધી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ધારો કે A એ Cનો પુત્ર છે. C અને Q સગી બહેનો છે. Z એ Qની માતા છે. P એ Zનો પુત્ર છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો થાય ? C અને P બંને બહેનો છે. P અને A બંને પિતરાઈ છે. Q એ Aના દાદી છે P એ Aના મામા છે. C અને P બંને બહેનો છે. P અને A બંને પિતરાઈ છે. Q એ Aના દાદી છે P એ Aના મામા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 12% 16% 24% 6% 12% 16% 24% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? દિલ્હી મુંબઈ મદ્રાસ કેરળ દિલ્હી મુંબઈ મદ્રાસ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘તન્વી’નો સંધિ વિગ્રહ શું થશે ? ત + અન્વી તન્ + વી તનુ + વી તનુ + ઈ ત + અન્વી તન્ + વી તનુ + વી તનુ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ? 18,નવેમ્બર 10,ઓગષ્ટ 10,માર્ચ 22,સપ્ટેમ્બર 18,નવેમ્બર 10,ઓગષ્ટ 10,માર્ચ 22,સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP