Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

મણિલાલ ન. દ્વિવેદી
ન્હાનાલાલ
બાલાશંકર કંથારિયા
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ન્યુક્લિયર રીએક્ટરમાં મોડરેટર તરીકે ___ વપરાય છે.

કેડિયમ
ભારે પાણી
યુરેનિયમ
પ્લુટોનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP