Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

કાન્ત
બાલાશંકર કંથારિયા
મણિલાલ ન. દ્વિવેદી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટરની સર્કીટ ___ થી ઓળખાય છે ?

હાર્ડવેર
ઈન્ટરનેટ
સોફટવેર
લેંગ્વેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈ-મેઈલથી સંદેશાવ્યવહારની આપ-લે માટે કયું સાધન વપરાય છે ?

ટેલીપ્રિન્ટર
પ્રિન્ટર
કોમ્પ્યુટર
ફેક્સ મશીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સર્વોચ્ચ અદાલત
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરદાર સરોવર યોજના કઈ કઈ નદી ઉ૫૨ આકાર લઈ રહેલ છે ?

નર્મદા
વિશ્વામિત્રી
મહીસાગર
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP