Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

બાલાશંકર કંથારિયા
કાન્ત
મણિલાલ ન. દ્વિવેદી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
12 રાશિઓ પૈકી નીચેમાંથી ___ નો રશિમાં સમાવેશ થતો નથી.

મિથુન
રોહિણી
કન્યા
મીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાઝીરંગા શેના માટે જાણીતું છે ?

ઘુડખર અભયારણ્ય
પક્ષી અભયારણ્ય
હરણ અભયારણ્ય
ગેંડાનું અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

નારદ મુનિ
વેદવ્યાસ
વસિષ્ઠ
બૃહસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP