Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

મણિલાલ ન. દ્વિવેદી
બાલાશંકર કંથારિયા
કાન્ત
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરદાર સરોવર યોજના કઈ કઈ નદી ઉ૫૨ આકાર લઈ રહેલ છે ?

નર્મદા
મહીસાગર
વિશ્વામિત્રી
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલ બે સ્થળોની જોડીમાં સૌથી ઓછું અંતર હોય તેવી જોડી કઈ છે ?

ગાંધીનગર – અમદાવાદ
આણંદ – વડોદરા
ભરૂચ - અંકલેશ્વર
ચોરવાડ – વેરાવળ (સોમનાથ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ?

9 મી એપ્રિલ
9 મી જાન્યુઆરી
19 મી માર્ચ
19 મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP