Talati Practice MCQ Part - 9
અખાત્રીજ કયારે આવે છે ?

વૈશાખ સુદ 3
જેઠ સુદ ૩
વૈશાખ વદ ૩
જેઠ વદ ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક- વિદ્યાર્થીને 7 વિષયના સરેરાશ માર્ક 70.7 હોય તો તે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા હશે ?

4949
49.49
494.9
494.4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાઝીરંગા શેના માટે જાણીતું છે ?

હરણ અભયારણ્ય
ઘુડખર અભયારણ્ય
પક્ષી અભયારણ્ય
ગેંડાનું અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 12,000
રૂ. 16,000
રૂ. 15,000
રૂ. 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવાન બુદ્ધનું મૂળ નામ શું હતું ?

સિદ્ધરાજ
કપિલદેવ
સોમેશ્વર
સિદ્ધાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP