ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? મૌન - હરીન્દ્ર દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મૌન - હરીન્દ્ર દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉઘાડ’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચિનુ મોદી ધીરુભાઈ પરીખ શાહબુદ્દીન રાઠોડ નગીનદાસ મારફતિયા ચિનુ મોદી ધીરુભાઈ પરીખ શાહબુદ્દીન રાઠોડ નગીનદાસ મારફતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 1981 2003 1998 1990 1981 2003 1998 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. મેઘનાદ શેષ ભોમિયો કલાપી મેઘનાદ શેષ ભોમિયો કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? અખો પ્રેમાનંદ શામળ ભાલણ અખો પ્રેમાનંદ શામળ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ભોળાભાઈ પટેલ ગૌરીશંકર જોષી નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ભોળાભાઈ પટેલ ગૌરીશંકર જોષી નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP