ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મુખવટો - બાલમુકુંદ દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મુખવટો - બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? ચંદ્રકાંત બક્ષી ચિનુ મોદી મધુ રાય સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ચિનુ મોદી મધુ રાય સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? સ્નેહરશ્મિ બેફામ આદિલ સુંદરમ્ સ્નેહરશ્મિ બેફામ આદિલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? ધૂમકેતુ નિરંજન ભગત વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ નિરંજન ભગત વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? સુમિત શાહ હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ ભગવતીકુમાર શર્મા સુમિત શાહ હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? જીવનચરિત્ર આત્મકથા ખંડ લલિતનિબંધ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર આત્મકથા ખંડ લલિતનિબંધ પ્રવાસ વર્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP