ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? નંદશંકરની નવલકથા ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ? સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અન્જાની મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અન્જાની મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ? કૌશલ મહાજનપદ પાંચાલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ અવંતી જનપદ કૌશલ મહાજનપદ પાંચાલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ અવંતી જનપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઈનો પર્વત’ કૃતિનો સાહિત્યકાર જણાવો. હાસ્યનવલ રોજનીશી લલિતનિબંધ હાસ્યનાટક હાસ્યનવલ રોજનીશી લલિતનિબંધ હાસ્યનાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? કરસનદાસ લુહાર કરસનદાસ મૂળજી ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર કરસનદાસ મૂળજી ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નર્મદશંકર દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા નર્મદશંકર દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP