ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? નંદશંકરની નવલકથા ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1951 1954 1953 1952 1951 1954 1953 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? સરગોસ બટવારા હરારી સક્કરબાર સરગોસ બટવારા હરારી સક્કરબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ? સીધા ચઢાણ અડધે રસ્તે મારી હકીકત સત્યના પ્રયોગો સીધા ચઢાણ અડધે રસ્તે મારી હકીકત સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ભવસાગર જન્મટીપ પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ભવસાગર જન્મટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP