ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?

નંદશંકરની નવલકથા
ભોજાના ચાબખા
નરસિંહ મહેતાના પ્રભાતિયા
ધીરાની ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ?

અંબાલાલ દેસાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રણછોડભાઈ ઉદયરામ
કે.હ.ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP