Talati Practice MCQ Part - 9 વીર કવિ નર્મદે શરૂ કરેલા પાક્ષિકનું નામ શું હતું ? દર્પણ મશાલ ડાંડિયો નગારું દર્પણ મશાલ ડાંડિયો નગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સમુદ્રકિનારાની ખારાશવાળી જમીનમાં કયા વૃક્ષ સારી રીતે વિકાસ પામે છે ? પીલુ શરૂ નાળિયેરી ખજુરી પીલુ શરૂ નાળિયેરી ખજુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂા.6620 રૂ.6300 રૂા.6880 રૂા.6440 રૂા.6620 રૂ.6300 રૂા.6880 રૂા.6440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ? કનુ દેસાઈ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી કનુ દેસાઈ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જમ્મુ-કાશ્મીર રાજ્યને બંધારણની કઈ કલમથી વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે ? 270 470 370 170 270 470 370 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં મિસાઈલોનું પ્રક્ષેપણ ટેસ્ટીંગ કયા સ્થળેથી કરવામાં આવે છે ? ચાંડીપુર થુમ્બા પોખરણ શ્રી હરિકોટા ચાંડીપુર થુમ્બા પોખરણ શ્રી હરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP