ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના પતિ માટે
નાયિકાના નણદોઈ માટે
નાયિકાના દિયર માટે
ભગવાન શંકર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે.

સુંદરમ્
ડૉ.પ્રકાશ દવે
કૃષ્ણ દવે
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP